દાંતા તાલુકા નું અંબાજીયાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ મેળો 300 વર્ષ માં પહેલી વાર બંધ

બનાસકાંઠા,
દાંતા તાલુકા નું અંબાજીયાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ મેળો 300 વર્ષ માં પહેલી વાર બંધ ગુજરાત નું શકિત પીઠ એવું જગત જનની માં અંબા ના ધામ આજ થી 12 દિવસ સુધી સદંતર મંદિર બંધ રાખવામાં આવ્યુ છે. 300 વર્ષ ના ઈતિહાસ માં ભાદરવી પૂનમ નો મેળો કોરોના વાયરસ ને ધ્યાન માં રાખી રદ કરવામાં આવ્યો છે, જેથી આજ રોજ થી અંબાજી માતાજી નું મંદિર 12 દિવસ સુધી બંધ રહેશે અને માતાજી ની આરતી મંદિર દ્વારા ભક્તો ઓનલાઇન જોઈ શકે તેવી વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, બનાસકાંઠા

Related posts

Leave a Comment